Connect with us

Vadodara

216 માં વિઠ્ઠલનાથજીના વરઘોડામાં પરંપરા જાળવવા ભગવાન સુખપાલ રથમાં બિરાજમાન થશે

Published

on

  • સુખપાલમાં રથને માંડવીમાંથી પસાર કરવામાં આવશે. અને ત્યાર બાદ ભગવાન સોના-ચાંદીના રથમાં બિરાજમાન થશે – મહંત
  • વડોદરાના પૌરાણિક વિઠ્ઠલનાથજી મંદિરમાં પરંપરા જળવાશે
  • મંદિરના મહંત દ્વારા અનોખો નિર્ણય લેવાયો
  • રાજવી પરિવારના પૂજા-અર્ચન બાદ વરઘોડો પ્રસ્થાન પામશે

વડોદરા માં આવતી કાલે દેવપોઢી અગિયારસ ના દિવસે ભગવાન વિઠ્ઠલનાથજી નો વરઘોડો નીકળશે. આ વરઘોડો દર વર્ષે પરંપરા અનુસાર માંડવી ગેટમાંથી પસાર થતો હોય છે. પરંતુ આ વખતે રિસ્ટોરેશન ચાલતું હોવાથી પ્રથમ ભગવાન સુખપાલ રથમાં બિરાજમાન થશે. ત્યાર બાદ ભગવાનને પરંપરા અનુસાર માંડવી દરવાજાની વચ્ચેની કમાનમાંથી પસાર કરવામાં આવશે. ત્યાર બાદ ભગવાન સોના-ચાંદીના રથમાં બિરાજમાન થઇને નગરચર્ચાએ જશે. શહેરમાં વિવિધ કાર્યક્રમોના અંગે ભગવાન વિઠ્ઠલનાથજી મોડી સાંજે નીજ મંદિરમાં પરત ફરશે.

Advertisement

વડોદરાના પૌરાણિક વિઠ્ઠલનાથજી મંદિરના મહંત હરિઓમભાઇ વ્યાસે મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, 1866 માં વિઠ્ઠલ મંદિરમાં ભગવાન બિરાજમાન થયા છે. મંદિરમાં પુષ્ટિમાર્ગીપ ઉત્સવો ઉજવવામાં આવે છે. દેવપોઢી અને દેવઉઠી અગિયારસે વરઘોડો નીકળે છે. તે પાછળનું એક રાજવી પરિવારનો નિર્ણય ખુબ જ સરાહનીય છે. વર્ષો પહેલા શ્રદ્ધાળુઓ પંઢરપુર જતા હતા, ત્યારે વડોદરામાં આ પ્રકારે વાહનવ્યવહારની સુવિધા ન્હતી. જેથી તેમણે વિઠ્ઠલનાથજીની સ્થાપના કરી હતી. તે બાદ વરઘોડા નીકળે છે. તેમાં મહારાષ્ટ્રીયન સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાય છે. જે તે સમયે શ્રદ્ધાળુઓ પંઢરપુર જઇ શકતા ન્હતા. અને હાલમાં જઇ શકતા નથી, તેવા મહારાષ્ટ્રીયન સમાજ મોટી સંખ્યામાં શોભાયાત્રામાં જોડાય છે.

Advertisement

વધુમાં તેમણે જણાવ્યું કે, આવતી કાલે શહેરમાં ભગવાન વિઠ્ઠલનાથજીનો 216 મો વરઘોડો નીકળનાર છે. જેમાં ભગવાન સોના-સાંદીના રથમાં સવાર થઇને ભક્તોને દર્શન આપશે. આમ કહીએ તો, ગાયકવાડી સમયથી પરંપરા ચાલી રહી છે. દરેક વરઘોડા માંડવી દરવાજાની વચ્ચેની કમાનમાંથી નીકળતા હોય છે. પરંપરા ચાલતી આવી છે. પરંતુ હાલમાં માંડવી દરવાજાની દયનિય પરિસ્થિતી છે. તેનું રિસ્ટોરેશન કાર્ય ચાલી રહ્યું છે, અને તેના વચ્ચે ગડરો લગાવી દેવામાં આવ્યા છે. જેથી રથ માંડવીમાંથી પસાર થઇ શકે તેમ નથી. જેથી પરંપરા જળવાય તે માટે મંદિરની પ્રાચિન પાલખી, પુષ્ટિમાર્ગિય સુખપાલમાં ભગવાનને બેસાડીને, તેમને માંડવીમાંથી પસાર કરવામાં આવશે. અને ત્યાર બાદ ભગવાન સોના-ચાંદીના રથમાં બિરાજમાન થશે.

આખરમાં તેમણે જણાવ્યું કે, અમે પરંપરા જાળવવા માટે આ નિર્ણય લીધો છે. દર વર્ષની જેમ ગાયકવાડ પરિવાર દ્વારા પૂજા-આરતી કરવામાં આવશે. આવતી કાલે રાજમાતા શુભાંગિની રાજે ગાયકવાડ સહિતના રાજવી પરિવારના સભ્યો જોડાશે. વરઘોડો નીકળશે, બપોરે હરિહરનું મિલન થશે. અને સાંજે ભગવાન નીજ મંદિરમાં પરત ફરશે.

Advertisement

Vadodara6 minutes ago

મોડી રાત્રે પાણીગેટમાં ‘રક્ષિતકાંડ’ થતા રહી ગયો, આરોપી ઝબ્બે

Vadodara26 minutes ago

રોડ પરના ખાડા પૂરવા માટે હવે શહેરીજનો ‘આત્મનિર્ભર’ બન્યા

Vadodara2 hours ago

‘સ્પાઇડર મેન’ સ્ટાઇલથી ઘરમાં ત્રાટકેલ ચોરને દબોચતી પોલીસ

Vadodara4 hours ago

216 માં વિઠ્ઠલનાથજીના વરઘોડામાં પરંપરા જાળવવા ભગવાન સુખપાલ રથમાં બિરાજમાન થશે

Vadodara23 hours ago

રોડ પર ઉભેલી સ્લીપરકોચ લક્ઝરી બસમાંથી દારૂ મળી આવતા ચકચાર

Vadodara1 day ago

D.R.AMIN સ્કૂલને બોમ્બથી ઉડાવવાની ધમકી, ગણતરીના કલાકોમાં બીજી ઘટના

Vadodara3 days ago

POP ના મૂર્તિકારને ત્યાં અજાણ્યા શખ્સો દ્વારા તોડફોડ

Vadodara3 days ago

વડોદરામાં બહારથી આવતા ખાદ્યપદાર્થોને લઇને ધારાસભ્ય ચિંતિત: રજૂઆત બાદ પાલિકાના અધિકારીઓ દોડી આવ્યા

Vadodara11 months ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

Vadodara11 months ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Vadodara11 months ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Padra11 months ago

પાદરા: ખેતરમાં ધીકતો હતો શરાબનો વેપલો,LCBએ દરોડો પાડીને શરાબ ઝડપી પાડ્યો

City2 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Savli11 months ago

Mobile healthcare van launched at Mokshi village in Savli

Padra2 years ago

પરિવારે પ્રેમ લગ્નની મંજૂરી ના આપતા પ્રેમીપંખીડાએ ઝેરી દવા ગટગટાવી

Padra2 years ago

પાદરા ચોક્સી બજારમાં બે બુરખાધારી મહિલાઓ ગ્રાહક બની ચોક્સીની દુકાનમાંથી દાગીના સેરવી ફરાર, એક મહિલા ઝડપાઇ

Vadodara5 months ago

ફાટીને ધુમાડે ગયેલા નગરસેવકો?: સાથી કોર્પોરેટરે ટોણો મારતા મહિલા સભાખંડની બહાર નીકળ્યા

Vadodara5 months ago

વગર વરસાદે વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ વધતા અનોખો વિરોધ

Vadodara7 months ago

તળાવોના બ્યુટીફીકેશનમાં નડતરરૂપ દબાણોને નોટીસ ફટકારાશે

Vadodara11 months ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Vadodara11 months ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

Vadodara11 months ago

મકરપુરા GIDCમાં વિજ થાંભલો નાંખતા સમયે બે કામદારોને કરંટ લાગતા ઇજાગ્રસ્ત

Vadodara11 months ago

વડોદરા જિલ્લા પંચાયતના શિક્ષણ વિભાગમાં 40 લાખનું કૌભાંડ!, તપાસના આદેશ અપાયા

Vadodara12 months ago

વડોદરાના માંજલપુર શ્રેયસ સ્કૂલ પાસે એમ્બ્યુલન્સ ચાલકે વૃદ્ધ મોપેડ સવારને અડફેટે લઈને ગંભીર ઇજાઓ પહોંચાડી

Trending