 
													 
																									આ તો તપાસમાં સામે આવ્યું કે, પ્રતિક શાહ આ નકલી વિઝા સ્ટીકરો દ્વારા દિલ્હી, ચંડીગઢ, પંજાબ અને હરિયાણામાં એજન્ટોને વેચતો હતો. ગુજરાતમાં અનેક વસ્તુઓ નકલી હોવાનું...
 
													 
																									તીર્થરાજ પ્રયાગરાજમાં યોજાયેલા મહાકુંભની વિવિધ ઝાંખીઓ બની આકર્ષણનું કેન્દ્ર વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં રહેતા એક પટેલ પરિવારને ત્યાં પધારેલા ગણપતિ બાપ્પાનું સ્વાગત મહાકુંભની ઝાંખી સાથે કરવામાં...
 
													 
																											વડોદરા શહેરના ખ્યાતનામ જૂનીગઢીના ગણેશજીની વિસર્જન યાત્રા આજે બપોરે બાદ યોજાનાર છે ત્યારે તે પહેલાં જ ભદ્ર કચેરી જર્જરિત દીવાલ ધરાશાયી થતા એક મહિલાનું મોત નીપજ્યું...
 
													 
																									વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ તૂટેલા બ્રિજની નજીકમાં જ નવો બ્રિજ બનાવવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. એક વર્ષમાં નવો બ્રિજ બનવાનું...
 
													 
																									આ મામલાની તપાસમાં જુનેદની માતા સાદિકા સિંધીની સંડોવણી બહાર આવતા પોલીસે તેની પણ ધરપકડ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે ગણોશોત્સવ પહેલા વડોદરા શહેર ના પાણીગેટ...
 
													 
																									વડોદરામાં કોઇ પણ ક્રિમિનલ એક્ટિવિટિને સહન કરવામાં આવશે નહીં. આપણે દરેક પરિસ્થિતીને પહોંચી વળવા તૈયાર છીએ – નરસિમ્હા કોમાર સંસ્કારી નગરી વડોદરામાં રંગેચંગે ગણેશોત્સવની ઉજવણી કરવામાં...
 
													 
																									કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી હંમેશા પોતાના નિવેદનો માટે ચર્ચામાં રહે છે. આ વખતે તેમણે નેતાઓ વિશે એક ચોંકાવનારું નિવેદન આપ્યું છે. નાગપુરમાં અખિલ ભારતીય મહાનુભાવ પરિષદમાં...
 
													 
																									22 વીઘા જમીન પર પ્રાકૃતિક ખેતી કરી વાર્ષિક આશરે 4 થી 5 લાખ રૂપિયા કમાય છે અને ભરપૂર સ્વાસ્થ્ય લાભો મેળવે છે.. ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક...
 
													 
																									વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રથમ વખત ફ્લાવર શોનું આયોજન કરવામાં આવનાર છે. આ ફ્લાવર શો ડિસેમ્બરના એન્ડ અથવા તો જાન્યુઆરીમાં યોજાય તેવી શક્યતા છે. કોર્પોરેશન દ્વારા...
 
													 
																									પૂર્વી અફઘાનિસ્તાનના નંગરહાર પ્રાંતમાં 6.0 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો રવિવારે રાત્રે સ્થાનિક સમય મુજબ રાત્રે 11:47 વાગ્યે ભૂકંપ આવ્યો ભૂકંપનું કેન્દ્ર નંગરહાર પ્રાંતના જલાલાબાદથી 27 કિલોમીટર...