શિક્ષકના પ્રયત્નોથી ખીલી ઉઠી સરકારી શાળા, સક્ષમ શાળાના ખિતાબથી નવાજિત.. એક શિક્ષક ધારે તો શું ન કરી શકે એનું જીવતું જાગતું ઉદાહરણ છે રસુલાબાદ નર્મદા વસાહત...
આચાર્યશ્રી જયદિપસિંહ માત્ર ભૌતિક સુવિધાઓ પર જ અટક્યા નહીં, તેમણે શિક્ષણના સ્તરમાં પણ ક્રાંતિકારી પરિવર્તન આણ્યું છે. આજના શિક્ષક દિન નિમિત્તે આપણે એક એવા શિક્ષકની વાત...
વડોદરા ખાતે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ એક પત્રકાર પરિષદ સંબોધી હતી, જેમાં તેમણે ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા, ખાસ કરીને એમ.એસ. યુનિવર્સિટી અને રાજ્યની શાળાઓની સ્થિતિ પર ગંભીર...
આ ટ્રેનો આણંદ, છાયાપૂરી, ગોધરા, દાહોદ, રતલામ, ઉજ્જૈન, સતના, મુજફ્ફરપુર સહિતના સ્ટેશનો ઉપર બંને દિશામાં રોકાશે. પશ્ચિમ રેલ્વે આગામી તહેવારો નિમિત્તે ઘસારાને પહોંચી વળવા અને મુસાફરોની...
વડોદરામાં કરજણ તાલુકાના સણીયાદ ગામમાં દવાખાનું ખોલી એક શખ્સ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો હોવાની બાતમીના આધારે જિલ્લા એસઓજીએ દરોડો પાડી તપાસ હાથ ધરતા. આ દવાખાનામાં...
પ્રો.ભનાગે: સંશોધનને પ્રોત્સાહન આપવાની સાથે સાથે ઉદ્યોગો અને યુનિવર્સિટી વચ્ચે પણ જોડાણ હોવું જોઈએ M.S University 18મા વાઈસ ચાન્સેલર તરીકે મુંબઈના પ્રોફેસર બી.એમ.ભનાગેએ આજે તેમનો ચાર્જ...
તીર્થરાજ પ્રયાગરાજમાં યોજાયેલા મહાકુંભની વિવિધ ઝાંખીઓ બની આકર્ષણનું કેન્દ્ર વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં રહેતા એક પટેલ પરિવારને ત્યાં પધારેલા ગણપતિ બાપ્પાનું સ્વાગત મહાકુંભની ઝાંખી સાથે કરવામાં...
વડોદરા શહેરના ખ્યાતનામ જૂનીગઢીના ગણેશજીની વિસર્જન યાત્રા આજે બપોરે બાદ યોજાનાર છે ત્યારે તે પહેલાં જ ભદ્ર કચેરી જર્જરિત દીવાલ ધરાશાયી થતા એક મહિલાનું મોત નીપજ્યું...
વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ તૂટેલા બ્રિજની નજીકમાં જ નવો બ્રિજ બનાવવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. એક વર્ષમાં નવો બ્રિજ બનવાનું...
આ મામલાની તપાસમાં જુનેદની માતા સાદિકા સિંધીની સંડોવણી બહાર આવતા પોલીસે તેની પણ ધરપકડ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે ગણોશોત્સવ પહેલા વડોદરા શહેર ના પાણીગેટ...