જ્યારે ર્મદા ડેમના 23 દરવાજા ખોલી 5.30 લાખ ક્યુસેક પાણી છોડાતા ભરૂચમાં નર્મદા નદીમાં બે વર્ષ બાદ પુર આવ્યું છે. ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે શુક્રવારે સવારે...
જે રીતે દિલ્હી ટુ ગુજરાત અને ગુજરાત ટુ દિલ્હીનું કેટલાક નેતાઓનું આવન-જાવન ચાલુ છે, તે જોતા જ ગુજરાતના રાજકારણમાં જલ્દી જ કોઈ નવાજૂની આવી શકે છે...
ઉપરવાસમાં ધોધમાર વરસાદના કારણે ટીમ ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી છે. સમગ્ર મામલે પ્લાન્ટ સંચાલકોની બેદરકારીનો આરોપ લાગ્યા છે. કડાણા ડેમમાંથી મહીસાગર નદીમાં પાણી...
વર્ષ 2025 – 26 માં પ્રથમ સત્રમાં 11 થી 20 સપ્ટેમ્બર સુધીમાં એકમ કસોટી લેવાશે. બીજા સત્રમાં 22 થી લઇને 31 ડિસેમ્બરે ત્રિમાસિક કસોટી લેવાશે, તેમ...
આ ટ્રેનો આણંદ, છાયાપૂરી, ગોધરા, દાહોદ, રતલામ, ઉજ્જૈન, સતના, મુજફ્ફરપુર સહિતના સ્ટેશનો ઉપર બંને દિશામાં રોકાશે. પશ્ચિમ રેલ્વે આગામી તહેવારો નિમિત્તે ઘસારાને પહોંચી વળવા અને મુસાફરોની...
આણંદના આંકલાવમાંથી શનિવારે (31 ઓગસ્ટ) તાંત્રિક વિધિ માટે પાંચ વર્ષની બાળકીનું અપહરણ બાદ હત્યા નિપજાવી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. જોકે, હવે આ મામલે નવો...
અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં 19 ઓગસ્ટે ધોરણ 10ના વિદ્યાર્થી નયનની હત્યાને 15 દિવસ થઈ ગયા છે. એવામાં હવે આ ઘટનાનો એક સીસીટીવી વીડિયો સામે આવ્યો છે....
આ તો તપાસમાં સામે આવ્યું કે, પ્રતિક શાહ આ નકલી વિઝા સ્ટીકરો દ્વારા દિલ્હી, ચંડીગઢ, પંજાબ અને હરિયાણામાં એજન્ટોને વેચતો હતો. ગુજરાતમાં અનેક વસ્તુઓ નકલી હોવાનું...
શક્તિપીઠ અંબાજી ખાતે આજથી (1 સપ્ટેમ્બર) ભાદરવી પૂનમના મહામેળાનો પ્રારંભ થશે. સાતમી સપ્ટેમ્બર સુધી યોજાનારા આ મહામેળામાં 30 લાખથી વધુ ભક્તો મા અંબાના ચરણોમાં શિશ ઝૂકાવે...
● ચોર્યાસી વિધાનસભામાં ડુપ્લિકેટ અને શંકાસ્પદ મતદારો● 5 રીતે થાય છે વોટ ચોરી● ગુજરાતમાં 62 લાખ જેટલા મતદારની યાદી બનાવટી હોઈ શકે: કોંગ્રેસ● કોંગ્રેસ વોટર અધિકારી...