વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. 25-26મીએ ગુજરાતની બે દિવસની મુલાકાતે આવી રહ્યા છે, જેને પગલે તંત્ર ઉંધા માથે છે. અમદાવાદ આગમન બાદ એરપોર્ટથી નિકોલ સુધી દોઢેક કિ.મી...
જુનાગઢમાં ભારે વરસાદને પગલે ગિરનાર પર્વત અને દાતાર પર્વત પર પાણીની આવક વધી છે, જેના કારણે નદીઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને ગિરનાર પર્વત...
ગુજરાતના દરિયાકિનારાના વિસ્તારોમાં 21 ઑગસ્ટ, ગુરુવારે પણ વરસાદનું ભારે જોર રહ્યું હતું. ઘણા વિસ્તારોમાં જોરદાર વરસાદ પડ્યો છે. હવામાન વિભાગના ડેટા પ્રમાણે હજુ પણ રાજ્ય પર...
અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાના મામલે આજે (21 ઓગસ્ટ) મણિનગર, ખોખરા અને ઇસનપુર વિસ્તારમાં શાળા બંધનું એલાન આપવામાં આવ્યું હતું. આ બંધમાં આ ત્રણેય વિસ્તારોની...
ગુજરાતના દરિયાકાંઠે માછીમારોની મુશ્કેલીઓ વધી રહી છે. તાજેતરમાં અમરેલી જિલ્લાના જાફરાબાદ નજીક આવેલા શિયાળબેટની બે બોટ દરિયામાં લાપતા થઈ ગઈ છે.આ બંને બોટમાં કુલ 16 માછીમારો...
મધુવંતી નદી બની ગાંડીતૂર, રસ્તાઓ બંધ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં છેલ્લા 24 કલાક દરમિયાન શ્રીકાર વરસાદ નોંધાયો છે. છેલ્લાં 24 કલાક...
શહેરની શાળામાં વિદ્યાર્થીઓની બબાલ અને તકરારના કિસ્સાઓ વધી રહ્યા છે. અનેક કિસ્સામાં વિદ્યાર્થીઓ પર જીવલેણ હુમલા પણ થતા જોવા મળે છે. આવી જ એક ઘટના અમદાવાદની...
ભૂતપૂર્વ સૈનિકો દ્વારા પડતર માંગણીઓ પર ‘ઓપરેશન રિઝર્વેશન’ આંદોલન આજે (૧૯ ઓગસ્ટ, ૨૦૨૫) તેના ૨૩મા દિવસે છે. ગાંધીનગરના સેક્ટર-૬ સત્યાગ્રહ શિબિરમાં એકઠા થયેલા ભૂતપૂર્વ સૈનિકો અને...
ગીર સોમનાથ જિલ્લામાં મોડી રાત્રે મેઘરાજાની તોફાની બેટિંગ થવા પામી હતી. મુશળધાર વરસાદથી જિલ્લામાં ઠેર ઠેર તારાજી સર્જાઈ હતી. ગીર સોમનાથ જિલ્લામાં મોડી રાત્રે મુશળધાર વરસાદ...
રાજ્યમાં પ્રેક્ટિસ કરતા એલોપેથીક તબીબો માટે ગુજરાત મેડિકલ કાઉન્સિલ દ્વારા મહત્વની નોટિસ પ્રસિદ્ધ કરવામાં આવી છે. જેમાં ફક્ત MBBS ની ડીગ્રી ધરાવતા તબીબો પોતાને MD તરીકે...