ગુજરાત સરકારે હજુ સુધી એ જાહેર કર્યું નથી કે, ખેડૂતો પાસેથી કેટલી મગફળીની ખરીદી કરાશે. આમ ટેકાના ભાવે મગફળી ખરીદવા મુદ્દે સરકાર હજુ સુધી અનિર્ણિત રહેતાં...
આ પ્રોજેક્ટ મંદિરો માટે પણ લાભદાયી છે. બજરંગધામ અને શિવ શક્તિ મંદિર જેવા કેટલાક મંદિરોમાં “કમ્પોસ્ટર મશીન” લગાવવામાં આવ્યા છે, જેથી ફૂલોના કચરામાંથી ત્યાં જ ખાતર...
વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના ટીંબી ગામના રહેવાસી મનોજભાઈ પટેલ છેલ્લા ૬ વર્ષથી સંપૂર્ણપણે કુદરતી અને ગાય આધારિત ખેતી કરે છે વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના ટિંબી ગામના...
ગુજરાતમાં દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂત કુટુંબની એક ગાય નિભાવ ખર્ચમાં સહાયની યોજના. રાજ્ય સરકારના સક્રિય પ્રયાસોથી પ્રાકૃતિક કૃષિનો વ્યાપ સતત વધી રહ્યો...
વડોદરા જિલ્લાના ધનોરા જળાશયના ઇજારદાર શ્રી ગકુરભાઈ ભટ્ટીને ઈનલેન્ડ ફિશરીઝ ક્ષેત્રે એવોર્ડ મળ્યો વડોદરા જિલ્લાના ધનોરા જળાશયના ઇજારદારશ્રી ગફુરભાઈ ભટ્ટીએ મત્સ્યઉદ્યોગ ક્ષેત્રે તેમની મહેનત અને કુશળતાથી...
પ્રાકૃતિક કૃષિ કરવા ઈચ્છુક ખેડૂતોને જીવામૃત અને ઘનામૃતનું કરી રહ્યા છે વિનામૂલ્યે વિતરણ ખેતી કરવી એ પ્રકૃતિની આરાધના કરવા સમાન, ખેતી માટે પ્રાકૃતિક કૃષિ શ્રેષ્ઠ પદ્ધતિ:...
22 વીઘા જમીન પર પ્રાકૃતિક ખેતી કરી વાર્ષિક આશરે 4 થી 5 લાખ રૂપિયા કમાય છે અને ભરપૂર સ્વાસ્થ્ય લાભો મેળવે છે.. ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક...