ગુજરાતના રાજ્યપાલ આદરણીય આચાર્ય દેવવ્રતજીએ વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના બાવળીયા ગામે 🐄 ગૌપાલન અને 🌿પ્રાકૃતિક ખેતીની પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે ચૌહાણ વનરાજસિંહ દિલીપસિંહની ગૌશાળાની મુલાકાત...
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ખેડૂત હિતલક્ષી નિર્ણયવાવ-થરાદ, પાટણ, કચ્છ, પંચમહાલ અને જૂનાગઢમાં અતિભારે વરસાદથી ખેતી પાકોમાં વ્યાપક નુકશાન. ગુજરાત રાજ્ય સરકારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન...
આત્મા પ્રોજેક્ટની તાલીમમાં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ ખેતીને વધુ લાભદાયી અને ટકાઉ બનાવી શકે છે, તેવી ખાતરી થતા જ અનિલભાઈ રબારીએ પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી. અને ત્યારબાદથી...
તો આવો, આ તહેવારોમાં આપણે પણ કૃત્રિમ વસ્તુઓનો અસ્વીકાર કરી, આ ધરતીના ફૂલોની સુગંધથી આપણા ઘર-આંગણાને પરંપરાગત રીતે સજાવીએ અને ગર્વથી કહીએ: “આ ફૂલ સ્વદેશી છે!”...
ગુજરાત સરકારે હજુ સુધી એ જાહેર કર્યું નથી કે, ખેડૂતો પાસેથી કેટલી મગફળીની ખરીદી કરાશે. આમ ટેકાના ભાવે મગફળી ખરીદવા મુદ્દે સરકાર હજુ સુધી અનિર્ણિત રહેતાં...
આ પ્રોજેક્ટ મંદિરો માટે પણ લાભદાયી છે. બજરંગધામ અને શિવ શક્તિ મંદિર જેવા કેટલાક મંદિરોમાં “કમ્પોસ્ટર મશીન” લગાવવામાં આવ્યા છે, જેથી ફૂલોના કચરામાંથી ત્યાં જ ખાતર...
વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના ટીંબી ગામના રહેવાસી મનોજભાઈ પટેલ છેલ્લા ૬ વર્ષથી સંપૂર્ણપણે કુદરતી અને ગાય આધારિત ખેતી કરે છે વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના ટિંબી ગામના...