જેના દર્શન માટે વડોદરા સહિત અમદાવાદ, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગરથી ભક્તજનો ખાસ દર્શન માટે પધારતા હોય છે. નવરાત્રીના પાવન તહેવારનું હિન્દૂ ધર્મમાં અનેરું મહત્વ રહેલું હોય...
શક્તિપીઠ અંબાજી ખાતે આજથી (1 સપ્ટેમ્બર) ભાદરવી પૂનમના મહામેળાનો પ્રારંભ થશે. સાતમી સપ્ટેમ્બર સુધી યોજાનારા આ મહામેળામાં 30 લાખથી વધુ ભક્તો મા અંબાના ચરણોમાં શિશ ઝૂકાવે...
વડોદરા શહેરના અટલાદરા ખાતે આવેલા BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા શિક્ષણ ક્ષેત્રે અનેક સેવાકીય કાર્યો કરવામાં આવે છે. જેમાં આજે રાષ્ટ્રની સર્વોચ્ચ સેવા એટલે કે, સનદી સેવામાં...