હાલ બ્રિજ તોડવાની કામગીરી મુંબઈ સ્થિત શ્રી ગણેશ કન્સ્ટ્રકશનને 3.90 કરોડ રૂપિયાના ખર્ચે અપાયેલ છે. હાલ અમદાવાદના હાટકેશ્વરમાં આવેલા હયાત બ્રિજને તોડી પાડવા આઈ.આઈ.ટી.ગાંધીનગર દ્વારા ડિમોલીશનની મેથેડોલોજીને...
જણાવી દઈએ કે, અડાલજ પોલીસ મથક વિસ્તારમાં 20 સપ્ટેમ્બરની મોડીરાત્રે લૂંટ અને હત્યાનો એક ગંભીર ગુનો બન્યો હતો. આજે ગાંધીનગર નજીક અડાલજમાં અંબાપુર નર્મદા કેનાલ નજીક...
સુરત માં એક બાળક સહિત ત્રણ લોકોનાં મોત! ગુજરાતના આ શહેરમાં જીવલેણ રોગચાળોનો આતંક! આરોગ્ય તંત્ર દોડતું થયું ગુજરાતમાં વરસાદ પછી સુરતમાં રોગચાળો વકર્યો. શહેરમાં એક...
હવે મહેસૂલ વિભાગના વર્ગ-1, 2 ના અધિકારીઓએ ચૂંટાયેલા નેતા અને જનતાનાં ફોન ઉપાડવા અને કોલબેક કરવા જણાવ્યું છે. જો કે સરકારી વિભાગના અધિકારીઓ દ્વારા ચૂંટાયેલા નેતાઓ...
હોટલ સંચાલકોને પોલીસે સૂચના આપી હતી કે, હોટલમાં આવતા શંકાસ્પદ માણસોની વ્યવસ્થિત પૂછપરછ કરી અને જરૂરી ડોક્યુમેન્ટસ ચકાસ્યા પછી જ રૂમ આપવો. જ્યારે ગુજરાતના રાજકોટમાં કેટલીક...
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં સાત દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર રહેશે. રાજ્યમાં 22થી 28 સપ્ટેમ્બર સુધી મધ્યમ વરસાદની સંભાવનાગ્યો...
અમિત શાહે ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતનો પ્રારંભ સુરતથી કર્યો છે. રવિવારે સાંજે રાજસ્થાનથી સુરત પહોંચી ગૃહમંત્રીએ હાથ ધરેલી રાજકીય મુલાકાતો, બેઠકોને લઈને હવે આગામી સમયમાં પ્રદેશ...
નવરાત્રી ના ગણતરીના કલાકો બાકી છે.ત્યારે અમદાવાદ શહેરમાં જાહેર સ્થળ તથા પાર્ટીપ્લોટમાં ગરબાનું આયોજન કરવા માટે ફાયર વિભાગ તરફથી 32 નિયમોની SOP જાહેર કરવામાં આવી હતી....
ગ્રામજનોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે જો આગામી દિવસોમાં તેમને પૂરતા પ્રમાણમાં અને નિયમિત વીજ પુરવઠો નહીં મળે તો આનાથી પણ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. ગોધરા...
ગુજરાતના બીજા જિલ્લાઓ અને અમદાવાદ શહેરમાં દબાણ હટાવ ઝુંબેશ બાદ હવે રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્રએ પાટનગર ગાંધીનગર પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આજે (18 સપ્ટેમ્બર)...