વડોદરા: ભારત માત્ર ડાયાબીટિસ જ નહીં, પરંતુ સર્વાઈકલ કેન્સર (ગર્ભાશયના મુખનું કેન્સર)ની પણ રાજધાની બની રહ્યું છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી (NIV) ના પૂર્વ ડાયરેક્ટર ડો....
પ્રયાગરાજના પવિત્ર માઘ મેળામાં મૌની અમાસના પવિત્ર પર્વે જ એક મોટો વિવાદ છેડાઈ ગયો છે. જ્યોતિષ પીઠના સ્વામી અવિમુક્તેશ્વરાનંદ અને મેળા વહીવટીતંત્ર સામસામે આવી ગયા છે....
દેશના સૌથી ચર્ચિત ધાર્મિક વિવાદોમાંના એક એવા મધ્ય પ્રદેશના ધાર જિલ્લાની ઐતિહાસિક ભોજશાળા અંગે સુપ્રીમ કોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. આગામી 23મી...
પ્રયાગરાજમાં ચાલી રહેલા માઘ મેળામાં આજે મૌની અમાસના પવિત્ર પર્વે ભારે હંગામો જોવા મળ્યો છે. જ્યોતિષપીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ અને પોલીસ પ્રશાસન વચ્ચે તીખી બોલાચાલી બાદ...
દેશના હાઈવે પર મુસાફરી કરનારાઓ માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. જો તમે હજુ પણ ટોલ પ્લાઝા પર રોકડ (Cash) આપીને ટેક્સ ચૂકવો છો, તો...
કોરોના બાદ હવે દેશ પર ફરી એક ઘાતક વાયરસનું સંકટ મંડરાઈ રહ્યું છે. પશ્ચિમ બંગાળના ઉત્તર ૨૪ પરગણા જિલ્લાના બારાસાતમાં નિપાહ વાયરસના બે શંકાસ્પદ કેસ સામે...
નવી દિલ્હી:દેશની રાજધાનીના પોશ વિસ્તાર ગ્રેટર કૈલાશમાં સાયબર ઠગોએ આતંક મચાવ્યો છે. સંયુક્ત રાષ્ટ્ર (UN) માં વર્ષો સુધી સેવા આપનાર અને અમેરિકાથી પરત ફરેલા ડૉ. ઓમ...