Blog

સર્કલ નાનું કરીને રસ્તો પહોળો કરવા માટે પાલીકા ચાર વૃક્ષો કાપી નાખશે!

Published

on

કારેલીબાગ વુડા સર્કલનું કદ નાનું કરવાની કાર્યવાહી રારૂ કરાઇ છે ત્યારે વુડા સર્કલ પાસે ફતેગંજ જવાનો રસ્તો પહોળો કરાયો છે. પરંતુ આ રસ્તો માત્ર બે એક ફૂટ પહોળો કરવામાં રસ્તાની બાજુએ અસ્તિત્વ ધરાવતા ત્રણથી ચાર જેટલા વિશાળ વૃક્ષોનું વહેલુ મોડું નિકંદન નીકળરો. જેમાં કોઈ બે મત નથી જેથી પર્યાવરણ પ્રેમીઓમાં રોષ વ્યાપ્યો છે. આ અંગે પાલિકા તંત્ર સમક્ષ પર્યાવરણ પ્રેમીઓ આ તમામ વૃક્ષો કોઈપણ ભોગે બચાવી લેવા અરજ ગુજારશે.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version